Friday, July 9, 2010

સોરી કોંગ્રેસી, મેડમ ને રોટલા નહિ, પીઝા ભાવે છે ....



"ઇશરત જહાં કેસમાં કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે" ગુજરાત ભાજપે આમ કહ્યું ત્યારે કોંગ્રેસીઓ એ સમજી જવું જોઈએ. આમેય મેડમનો ઈશારો જ પાર્ટીની નીતિ અને પાર્ટીની લોકશાહી બનતી હોય ત્યાં મુક્ત વિચાર એટલે મેડમ જે વિચારે તેને મુક્ત રીતે પોતાના મુખેથી રજૂ કરવું. હવે હેડલી એ જયારે ઇશરતને પોતાની સાથી ગણાવી એટલે મોદી સામે આક્ષેપ કરવાનો એક મુદ્દો ગુજરાત કોંગ્રેસના હાથમાંથી ગયો. ભાજપના નિવેદનથી ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એ વાત તો જરૂર સમજાવી જોઈએ કે મેડમ ને પીઝા ભાવે છે, રોટલા નહિ, એટલે કોંગ્રેસ અ મુદ્દે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે......


No comments:

ધૂળેટી

  ઘડીક લીધો પીળો રંગ ને ઘડીક રમ્યા લાલ, રંગ ગેરુવો અમ માંહ્યલે, એ જ સાચો ગુલાલ - ©સંદીપ_કાનાણી (તા.૧૪-૦૩-૨૫)