"ઇશરત જહાં કેસમાં કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે" ગુજરાત ભાજપે આમ કહ્યું ત્યારે કોંગ્રેસીઓ એ સમજી જવું જોઈએ. આમેય મેડમનો ઈશારો જ પાર્ટીની નીતિ અને પાર્ટીની લોકશાહી બનતી હોય ત્યાં મુક્ત વિચાર એટલે મેડમ જે વિચારે તેને મુક્ત રીતે પોતાના મુખેથી રજૂ કરવું. હવે હેડલી એ જયારે ઇશરતને પોતાની સાથી ગણાવી એટલે મોદી સામે આક્ષેપ કરવાનો એક મુદ્દો ગુજરાત કોંગ્રેસના હાથમાંથી ગયો. ભાજપના નિવેદનથી ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એ વાત તો જરૂર સમજાવી જોઈએ કે મેડમ ને પીઝા ભાવે છે, રોટલા નહિ, એટલે કોંગ્રેસ અ મુદ્દે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે......
Friday, July 9, 2010
સોરી કોંગ્રેસી, મેડમ ને રોટલા નહિ, પીઝા ભાવે છે ....
"ઇશરત જહાં કેસમાં કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે" ગુજરાત ભાજપે આમ કહ્યું ત્યારે કોંગ્રેસીઓ એ સમજી જવું જોઈએ. આમેય મેડમનો ઈશારો જ પાર્ટીની નીતિ અને પાર્ટીની લોકશાહી બનતી હોય ત્યાં મુક્ત વિચાર એટલે મેડમ જે વિચારે તેને મુક્ત રીતે પોતાના મુખેથી રજૂ કરવું. હવે હેડલી એ જયારે ઇશરતને પોતાની સાથી ગણાવી એટલે મોદી સામે આક્ષેપ કરવાનો એક મુદ્દો ગુજરાત કોંગ્રેસના હાથમાંથી ગયો. ભાજપના નિવેદનથી ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એ વાત તો જરૂર સમજાવી જોઈએ કે મેડમ ને પીઝા ભાવે છે, રોટલા નહિ, એટલે કોંગ્રેસ અ મુદ્દે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે......
Subscribe to:
Posts (Atom)
માણસ
મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...
-
અધધધ પગાર વધારા મારે સાંસદોએ તાયફો કર્યા બાદ જયારે સંસદમાં સાંસદોના પગાર વધારા માટે ત્રાગડો રચાયો ત્યારે અનેક કોંગ્રેસીઓ અને અનેક દેશવાસ...
-
સમયાંતરે વાચન વખતે ગમી ગયેલી કેટલીક રચનાઓ, વિચારો, નોંધો, સંદર્ભોને ડાયરીબદ્ધ કરવાની આદત રહી છે. આ બધી જ રચનાઓ જે-તે લેખક-વિચારક-કવિઓની જ ...
-
(ગમતાનો ગુલાલ... પુસ્તક વાંચનના આનંદની વહેચણી) કનૈયાલાલ મુનશીની ૧૦૬ વર્ષ પહેલાં (૧૯૧૬)માં લખાયેલી ઐતિહાસિક નવલકથા આજે પણ વાચકોને આકર્ષે છે...
