"ઇશરત જહાં કેસમાં કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે" ગુજરાત ભાજપે આમ કહ્યું ત્યારે કોંગ્રેસીઓ એ સમજી જવું જોઈએ. આમેય મેડમનો ઈશારો જ પાર્ટીની નીતિ અને પાર્ટીની લોકશાહી બનતી હોય ત્યાં મુક્ત વિચાર એટલે મેડમ જે વિચારે તેને મુક્ત રીતે પોતાના મુખેથી રજૂ કરવું. હવે હેડલી એ જયારે ઇશરતને પોતાની સાથી ગણાવી એટલે મોદી સામે આક્ષેપ કરવાનો એક મુદ્દો ગુજરાત કોંગ્રેસના હાથમાંથી ગયો. ભાજપના નિવેદનથી ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એ વાત તો જરૂર સમજાવી જોઈએ કે મેડમ ને પીઝા ભાવે છે, રોટલા નહિ, એટલે કોંગ્રેસ અ મુદ્દે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે......
Friday, July 9, 2010
સોરી કોંગ્રેસી, મેડમ ને રોટલા નહિ, પીઝા ભાવે છે ....
"ઇશરત જહાં કેસમાં કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે" ગુજરાત ભાજપે આમ કહ્યું ત્યારે કોંગ્રેસીઓ એ સમજી જવું જોઈએ. આમેય મેડમનો ઈશારો જ પાર્ટીની નીતિ અને પાર્ટીની લોકશાહી બનતી હોય ત્યાં મુક્ત વિચાર એટલે મેડમ જે વિચારે તેને મુક્ત રીતે પોતાના મુખેથી રજૂ કરવું. હવે હેડલી એ જયારે ઇશરતને પોતાની સાથી ગણાવી એટલે મોદી સામે આક્ષેપ કરવાનો એક મુદ્દો ગુજરાત કોંગ્રેસના હાથમાંથી ગયો. ભાજપના નિવેદનથી ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એ વાત તો જરૂર સમજાવી જોઈએ કે મેડમ ને પીઝા ભાવે છે, રોટલા નહિ, એટલે કોંગ્રેસ અ મુદ્દે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે......
Subscribe to:
Comments (Atom)
ધૂળેટી
ઘડીક લીધો પીળો રંગ ને ઘડીક રમ્યા લાલ, રંગ ગેરુવો અમ માંહ્યલે, એ જ સાચો ગુલાલ - ©સંદીપ_કાનાણી (તા.૧૪-૦૩-૨૫)
-
(ગમતાનો ગુલાલ... પુસ્તક વાંચનના આનંદની વહેચણી) કનૈયાલાલ મુનશીની ૧૦૬ વર્ષ પહેલાં (૧૯૧૬)માં લખાયેલી ઐતિહાસિક નવલકથા આજે પણ વાચકોને આકર્ષે છે...
-
મિલે હૈ રાહો મેં કંઈ સારે રોડે ઔર મિલે હૈ પ્રશંસા કે ફૂલ આગે ફિર ભી બઢતા રહા હું, ખત્મ નહિ હુઆ હૈ મેરા સફર . મિલતે હૈ ઔર ભી મિલતે રહેંગે વ...
-
જહાજો એ ડૂબાડી દીધાંના દાખલા છે, ને તણખલાઓએ તારી દીધાંના દાખલા છે. હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય, જાળ કાતરી ઉંદરે સિંહ છોડાવ્યાના દ...
